Personalized
Horoscope

કર્ક વાર્ષિક રાશિફળ 2025 (Kark Varshik Rashifad 2025)

કર્ક વાર્ષિક રાશિફળ ને ખાસ કરીને કર્ક રાશિના લોકો ને ધ્યાન માં રાખીને બનાવામાં આવ્યું છે.કર્ક વાર્ષિક રાશિફળ 2025 ની મદદ થી તમને વર્ષ 2025 માં પોતાના જીવન ને અલગ-અલગ આયામો જેમકે પ્રેમ,લગ્ન,આર્થિક જીવન,કારકિર્દી,પરિવાર,આરોગ્ય વગેરે વિશે વિસ્તારપુર્વક જાણકારી આપીશું.બતાવી દઈએ કે વાર્ષિક રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ ઉપર આધારિત છે.ચાલો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ શું ભવિષ્યવાણી કરી રહ્યું છે અને ક્યાં બદલાવ નો સામનો તમારે કરવો પડશે?કર્ક વાર્ષિક રાશિફળ માં તમને આ સવાલ ના જવાબ મળશે.

કર્ક વાર્ષિક રાશિફળ 2025

Read in English - Cancer Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર માં કર્ક રાશિ ચોથી રાશિ છે જે પાણી તત્વ ની રાશિ છે.કર્ક વાર્ષિક રાશિફળ ના અધિપતિ દેવ ચંદ્ર દેવ છે.એવા માં,વર્ષ 2025 કર્ક રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ લઈને આવી શકે છે કારણકે શનિ મહારાજ તમારા સાતમા અને આઠમા ભાવના સ્વામી ના રૂપમાં બિરાજમાન રહેશે.આ ભાવમાં શનિ દેવ ની હાજરી ઢૈયા ને દાર્શવે છે.એના પરિણામસ્વરૂપ,લોકોને કામમાં બાધાઓ અને મોડા નો સામનો કરવો પડી શકે છે.

આ વર્ષ માં એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારા નવમા ભાવના સ્વામી ના રૂપમાં અગિયારમા ભાવમાં રહેશે અને એવા માં,આ તમારા કામ ને સકારાત્મક પરિણામ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આપશે.પરંતુ,તમારી રાશિના આઠમા ભાવમાં શનિ દેવ હાજર રહેશે જે તમારી સુખ-સુવિધાઓ માં કમી કરી શકે છે.એની સાથે,તમારો પ્રેમ જીવન અને કારકિર્દી ને પણ કમજોર બનાવી શકે છે.પરંતુ,મે 2025 થી ગુરુ મહારાજ તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરી લેશે જેના કારણે અધિયાત્મિક ગતિવિધિઓ સાથે જુડાવ તમને રાહત આપવાનું કામ કરશે.

છાયા ગ્રહ ના રૂપમાં રાહુ આઠમા ભાવ અને કેતુ બીજા ભાવમાં હાજર રહેશે.એવા માં,આ વર્ષે આ તમારી પ્રગતિ ની ગતિ ને ધીમી કરીને તમને અસફળતા આપી શકે છે.આના સિવાય,રાહુ અને કેતુ ની આ સ્સ્થિતિ પાર્ટનર સાથે તમારા સબંધ ને કમજોર કરી શકે છે જેના કારણે તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ નો અભાવ જોવા મળી શકે છે.કારકિર્દી અને રિલેશનશિપ માં તમારા માન-સમ્માન માં કમી આવવાની આશંકા છે.

વાર્ષિક રાશિફળ મુજબ,વર્ષ 2025 માં કર્ક રાશિના લોકો ને રોકાણ કે સબંધ સાથે જોડાયેલા કોઈપણ નિર્ણય લેતી વખતે ધીરજ રાખવાની સલાહ આપે છે.આ લોકોને રિલેશનશિપ માં પણ થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા જીવનસાથી સાથે બહેસ થઇ શકે છે.

જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે શનિ મહારાજ તમારા સાતમા અને આઠમા ભાવ નો સ્વામી છે જે આ વર્ષ દરમિયાન 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 ના સમયગાળા માં વક્રી રહેશે.એના પરિણામસ્વરૂપ,આ સમયે તમે કારકિર્દી ને લઈને ઉદાસ નજર આવી શકો છો અને સબંધ માં આપસી તાલમેલ ની કમી નજર આવી શકે છે.સંભવ છે કે આ દરમિયાન કામમાં કરવામાં આવેલી કડી મેહનત માટે તમને વખાણ નહિ મળે આ તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.કર્ક રાશિ વાળા લોકો માટે શનિ સાતમા ભાવનો સ્વામી છે એટલે આ જીવનસાથી સાથે તમારા સબંધ ને પ્રભાવિત કરે છે.એની સાથે,તમારે એની સાથે સમસ્યાઓ થી પરેશાન થવું પડી શકે છે.આ સમયગાળા માં પાર્ટનર સાથે સબંધ ને મધુર બનાવી રાખવા માટે તમારે ધીરજ રાખવી પડશે કારણકે તમારા સબંધ માટે બહુ જરૂરી છે.

એપ્રિલ 2025 સુધી નવમા ભાવમાં બેઠેલા ગુરુ દેવ ની સ્થિતિ તમારા માટે અનુકુળ કહેવામાં આવશે.એવા માં,વર્ષ ના પેહલા ભાગમાં ગુરુ ગ્રહ થી શુભ ફળ મળી શકે છે.

કર્ક રાશિના લોકો માટે વર્ષ 2025 માં શું છુપાયેલું છે?ચાલો હવે જાણીએ કર્ક વાર્ષિક રાશિફળ 2025 ના માધ્યમ થી.

કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

કર્ક વાર્ષિક રાશિફળ મુજબ,કર્ક રાશિના લોકોની કારકિર્દી માટે એપ્રિલ 2025 સુધી નો સમય અનુકુળ રહેશે.કર્ક વાર્ષિક રાશિફળ 2025 નો આ સમયગાળા માં તમારી કારકિર્દી પ્રગતિ ના રસ્તે આગળ વધશે કારણકે ગુરુ ગ્રહ તમારા અગિયારમા ભાવમાં અનુકુળ સ્થિતિ માં રહેશે.પરંતુ,કારકિર્દી નો કારક ગ્રહ ના રૂપમાં શનિ દેવ તમારા આઠમા ભાવમાં હશે જે તમને તણાવ અને દબાવ દેવાનું કામ કરી શકે છે.

બની શકે છે કે નવું વર્ષે એટલે કે વર્ષ 2025 માં કાર્યક્ષેત્ર માં તમે બહુ મેહનત કરશો,પરંતુ,તો પણ તમને વખાણ નહિ મળે.એની સાથે,તમે તરક્કી મેળવા માં પાછળ રહી શકો છો.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને નફા માં કમી જોવા મળી શકે છે કે પછી નફો તમારી ઉમ્મીદ કરતા ઓછો થઇ શકે છે.આ સમયે તમને કારકિર્દી માં નોકરીમાં બદલાવ કે નોકરી ની શુરુઆત જેવા મોટા નિર્ણય લેવાથી બચવું પડશે.આજ રીતે,વેપાર કરતા લોકોને પણ નફા ની પ્રાપ્તિની આશા ને સીમિત કરવી પડશે.એની સાથે,આ લોકોને પોતાના લક્ષ્ય પુરા કરવાના રસ્તા માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.

કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

કર્ક વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 ના એપ્રિલ મહિના સુધી કર્ક વાર્ષિક રાશિફળ 2025 નું આર્થિક જીવન બહુ સારું રહેશે.આ દરમિયાન તમને જરૂરી માત્રા માં પૈસા મળશે,અને એવા માં,તમે બચત પણ કરી શકશો.પરંતુ,આર્થિક જીવનમાં વધારો તમને તરત જ નહિ મળે અને આ તમારી પાસે ધીમી ગતિ થી આવશે.આવું એટલા માટે થશે કારણકે તમારા આઠમા ભાવમાં શનિ હાજર રહેશે.

પરંતુ,શનિ મહારાજ ની આ સ્થિતિ આ વર્ષે તમારા ખર્ચા ને વધારવાનું કામ કરી શકે છે.એવા માં,તમારી સુખ-સુવિધાઓ ને ઓછી કરી શકે છે.મે 2025 પછી નો સમય પરિસ્થિતિ માં સુધારો લઈને આવશે.

મે 2025 થી કેતુ તમારા બીજા ભાવમાં અને રાહુ આઠમા ભાવમાં બિરાજમાન રહેશે.આ તમારા ધન-ધાન્ય ને પ્રભાવિત કરવાનું કામ કરી શકે છે એટલે તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે કરો ફોન ઉપર વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

કર્ક રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે કર્ક વાર્ષિક રાશિફળ માં એપ્રિલ મહિના સુધી નો સમય શિક્ષા ની દ્રષ્ટિ થી સારો રહેશે અને તમારું પ્રદશન અભ્યાસ માં સારું રહેશે કારણકે જ્ઞાન નો ગ્રહ ગુરુ તમારા અગિયારમા ભાવમાં હશે.ગુરુ ગ્રહ ના આર્શિવાદ થી તમારી શિક્ષા માં સ્થિતિ શાનદાર રહેશે અને તમે બહુ સફળતા મેળવા માં સક્ષમ હસો.

પરંતુ,આઠમા ભાવમાં શનિ મહારાજ ના બિરાજમાન થવાથી તમારે અભ્યાસ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમારી એકાગ્રતા કમજોર રહી શકે છે.

આ ભાવમાં બેઠેલા શનિ ગ્રહ અભ્યાસ માંથી તમારું મન ભટકાવી શકે છે જેનાથી તમે દુઃખી મહેસુસ કરી શકો છો.જો તમે ઉચ્ચ શિક્ષણ વગેરે જેવા મોટા નિર્ણય લેવા માંગો છો તો તમે એપ્રિલ 2025 દરમિયાન આ દિશા માં તમારું પગલાં ભરી શકો છો.પરંતુ,મે 2025 પછી તમારે અભ્યાસ ને લગતા નિર્ણય લેવાથી બચવું પડશે.નહીતો આ તમને નિરાશ કરી શકે છે.

શિક્ષા નો કારક ગ્રહ બુધ 6 જુન 2025 થી 22 જુન 2025 અને 15 સપ્ટેમ્બર 2025 થી 3 ઓક્ટોમ્બર 2025 ના સમયગાળા દરમિયાન તમને શિક્ષા માં સકારાત્મક પરિણામ મળશે.એવા માં,તમે સફળતા મેળવી શકશો.જયારે વાત આવે છે ઉચ્ચ અભ્યાસ ની તો તમે આ સમય નો ઉપયોગ તમારી બુદ્ધિ ને તેજ કરવા માટે કરી શકો છો અને એવા માં,તમારું પ્રદશન પણ સારું રેહવાની આશંકા છે.આ દરમિયાન તમે તમારી આવડત ને જાણવા માં સક્ષમ હસો.

કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

કર્ક વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે કર્ક વાર્ષિક રાશિફળ 2025 માં મે મહિના પછી નો સમય કર્ક રાશિના લોકો માટે વધારે સારો નથી રહેવાનો કારણકે ગુરુ ગ્રહ તમારી રાશિના બારમા ભાવ માં ગોચર કરશે.ત્યાં,શનિ દેવ માર્ચ 2025 સુધી તમારા આઠમા ભાવમાં બેઠો હશે જે પારિવારિક જીવનમાં સમસ્યાઓ ને જન્મ દેવાનું કામ કરે છે.

ઉલટું,એપ્રિલ 2025 થી શનિ દેવ તમારા નવમા ભાવમાં બિરાજમાન રહેશે.કર્ક વાર્ષિક રાશિફળ માં,પારિવારિક જીવનમાં મળવાવાળા પરિણામ સામાન્ય રહી શકે છે.છાયા ગ્રહ ના રૂપમાં કેતુ તમને બીજા ભાવ અને રાહુ તમારા આઠમા ભાવમાં સ્થિત હશે.આ તમારા પરિવારમાં પરેશાનીઓ ઉભી કરી શકે છે જેના કારણે તમારા ઘરના લોકો સાથે ખોટી બહેસ થઇ શકે છે.આ લોકોના પરિવારમાં ખુશીઓ બનાવી રાખવા માટે શાંતિ રાખવાની જરૂરત છે.

બીજી બાજુ,ગુરુ ગ્રહ નો ગોચર મિથુન રાશિમાં થવાના કારણે પરિવાર ના લોકો સાથે તમને અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.મે ના મહિનામાં પરિવાર ના લોકો ની સાથે વાત કરતી વખતે તમારા અવાજમાં અભિમાન ની ઝલક જોવા મળી શકે છે.

કર્ક રાશિ વાળા ને પરિવારના લોકો સાથે કાનુની વિવાદ સાથે પરેશાન થવું પડી શકે છે જેની અસર તમારી ઉપર નજર આવી શકે છે.ત્યાં,રાહુ અને કેતુ ની સ્થિતિ તમારા પરિવાર ઉપર પૈસા ના ખર્ચ માટે મજબુર કરી શકે છે.

કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

કર્ક વાર્ષિક રાશિફળ કહે છે કે કર્ક વાર્ષિક રાશિફળ 2025 માં કર્ક રાશિ વાળા નો પ્રેમ અને લગ્ન જીવન થોડું મુશ્કિલ રહી શકે છે કારણકે મે 2025 માં થવાવાળો ગુરુ ગ્રહ નો ગોચર તમારા માટે અનુકુળ નહિ રહેવાનું અનુમાન છે.આ ગોચર દરમિયાન આ તમારા બારમા ભાવમાં બેઠા હશે.

ત્યાં,શનિ દેવ માર્ચ 2025 સુધી તમારા આઠમા ભાવમાં હાજર હશે અને એના પછી તમારા નવમા ભાવમાં પ્રવેશ કરશે.એવા માં,તમને પ્રેમ અને શાદીશુદા જીવનમાં તાલમેલ ની કમી રહી શકે છે.

છાયા ગ્રહ ના નામ થી પ્રખ્યાત રાહુ તમારા બીજા ભાવમાં અને કેતુ આઠમા ભાવમાં હાજર રહેશે.એવા માં,આ તમારા સબંધ માં પાર્ટનર સાથે સમસ્યા આપી શકે છે.કર્ક રાશિના જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે,એમના માટે આ સમય સારો નથી માનવામાં આવતો એટલા માટે આ સમયે આવું કરવાથી બચો.

પ્રેમ અને લગ્ન નો કારક ગ્રહ શુક્ર 29 જુન 2025 થી 26 જુલાઈ 2025 અને 02 નવેમ્બર 2025 થી લઈને 26 નવેમ્બર 2025 સુધી ના સમય માં સારી સ્થિતિ માં રહેશે.એવા માં,આ સમય પ્રેમ અને લગ્ન માટે અનુકુળ રેહવાની સંભાવના છે.

કર્ક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

કર્ક વાર્ષિક રાશિફળ કહે છે કે કર્ક વાર્ષિક રાશિફળ 2025 ને કર્ક રાશિ વાળા ના આરોગ્ય માટે અનુકુળ નથી કહેવામાં આવતું કારણકે ગુરુ દેવ તમારા બારમા ભાવમાં સ્થિત રહેશે.ત્યાં,રાહુ આઠમા ભાવમાં હશે પરંતુ કેતુ બીજા ભાવમાં બિરાજમાન હશે.

ગ્રહો ની આ સ્થિતિ ના કારણે લોકોને ગળામાં,પગ નો દુખાવો અને તંત્રિકા તંત્ર સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.આ બધીજ આરોગ્ય સમસ્યા નું કારણ તમારી કમજોર રોગપ્રતિરોધક આવડત હોઈ શકે છે અને આ આખું વર્ષ તમને પરેશાન કરશે.આ લોકોને પોતાના લોહીના રિપોર્ટ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.એની સાથે,નિયમિત કસરત કરતા રહો,નહીતો ભવિષ્ય માં મોટાપા ની સમસ્યા પરેશાન કરી શકે છે.

આના સિવાય,વર્ષ 2025 માં તમારી રાશિના બીજા ભાવમાં રાહુ બેઠો હોવાના કારણે તમને આંખ સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.

કર્ક વાર્ષિક રાશિફળ : પ્રભાવી ઉપાય

  • દરરોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો ણ મંગળવાર ના દિવસે આ પાઠ કરવો બહુ ફળદાયી રહે છે.
  • શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • દરરોજ 44 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.

તમારી રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે.માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

કર્ક માટે 2025 કેવું દેખાશે?

આ વર્ષ કર્ક રાશિના વતની/નિવાસીઓ માટે મોટે ભાગે સાનુકૂળ પરિણામ લાવશે.

કર્ક રાશિ માટે કયો નંબર લકી છે?

કર્ક રાશિના લોકો માટે અંક 2 અને 7 ભાગ્યશાળી સાબિત થાય છે.

કર્ક રાશિના લોકોએ કયા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ?

કર્ક રાશિનો અધિપતિ ગ્રહ ચંદ્ર છે અને તેઓએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

કર્ક રાશિમાં કયો ગ્રહ નબળો છે?

બુધ હંમેશા કર્ક રાશિના લોકોને ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને પરેશાન કરે છે.