Personalized
Horoscope

મીન વાર્ષિક રાશિફળ 2025 (Meen Varshik Rashifad 2025)

મીન વાર્ષિક રાશિફળ ને માય કુંડળી ને ખાસ રૂપ થી મીન રાશિના લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.મીન વાર્ષિક રાશિફળ 2025 ના માધ્યમ થી મીન રાશિ વાળા લોકોને આવનારું નવું વર્ષ એટલે કે વર્ષ 2025 માં પોતાના જીવનના અલગ-અલગ આયામો જેમકે નોકરી,વેપાર,પૂર્વ,આર્થિક જીવન,આરોગ્ય વગેરે વિશે વિસ્તારપુર્વક જાણકારી મળશે.ખાલી આટલુંજ નહિ આ વર્ષે મીન રાશિ વાળા ના જીવનમાં ક્યાં બદલાવ જોવા મળશે?આ બધાજ સવાલ ના જવાબ તમે મીન વાર્ષિક રાશિફળ ની મદદ થી મેળવી શકો છો.

મીન વાર્ષિક રાશિફળ 2025

Read in English -Pisces Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,મીન રાશિ રાશિ ચક્ર ની બારમી રાશિ અને છેલ્લી રાશિ છે જે જલતત્વ ની રાશિ છે.આનો અધિપતિ દેવ ગુરુ મહારાજ છે અને આનો સબંધ અધિયાત્મિક્તા સાથે છે.વર્ષ 2025 તમને કારકિર્દી,પ્રેમ અને આર્થિક જીવન વગેરે માં સામાન્ય પરિણામ આપી શકે છે કારણકે આ વર્ષે થવાવાળો શનિ અને ગુરુના ગોચર ને અનુકુળ નથી કહેવામાં આવતો.મે 2025 પછી થી છાયા ગ્રહ રાહુ બારમા ભાવ અને કેતુ છ =થા ભાવમાં બિરાજમાન હશે.આ બંને ગ્રહ ની આ સ્થિતિ તમને સકારત્મક પરિણામ દેવાનું કામ કરશે.પરંતુ,મે પછી ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં બેઠો હશે અને આ ભાવમાં હાજર ગુરુ પરિવર્મ્સ સમસ્યા ઉભી કરવાનું કામ કરી શકે છે.એવા માં,તમને પરેશાની નો અનુભવ થઇ શકે છે.માર્ચ 2025 પછી શનિ દેવ ગોચર કરીને તમારા પેહલા ભાવમાં સ્થિત હશે.એના પરિણામસ્વરૂપ તમારા ખર્ચ વધી શકે છે જેના કારણે તમે નિરાશા મહેસુસ કરી શકો છો.

મીન વાર્ષિક રાશિફળ કહે છે કે માર્ચ 2025 થી શનિ મીન રાશિ વાળા ની કુંડળી ના પેહલા ભાવમાં બેઠો હશે અને એવા માં,આ શનિ ની સાડા સાત વર્ષ ની શુરુઆત કરે છે.આ સમયગાળા માં તમારે બહુ સાવધાની રાખવી પડશે.પરંતુ,ચોથા ભાવમાં હોવા છતાં તમારી રાશિ સ્વામી ગુરુ ની દ્રષ્ટિ સાડા સાત ની નકારાત્મક પ્રભાવો થી તમારી રક્ષા કરશે.

આ રાશિફળ સામાન્યકૃત ભવિષ્યવાણી છે,પરંતુ કુંડળી ના આધારે મીન રાશિ વાળા ને મળવાવાળા પરિણામ માં અલગ-અલગ જોવા મળી શકે છે.

ચાલો હવે આગળ વધીએ અને રાહ જોયા વગર જાણીએ કે વાર્ષિક રાશિફળ 2025 ની મદદ થી મીન રાશિ વાળા માટે કેવું રહેશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે ફોન પર કરો વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

મીન રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : કારકિર્દી

મીન વાર્ષિક રાશિફળ મુજબ,વર્ષ 2025 માં મીન રાશિના લોકો માટે કારકિર્દી માં સફળતા પ્રાપ્ત કરવી સેહલું નથી કારણકે ફેબ્રુઆરી 2025 સુધી શનિ તમારા બારમા ભાવમાં સ્થિત થશે.પરંતુ,માર્ચ પછી આ ગોચર કરીને તમારા પેહલા ભાવમાં રહેશે અને શનિ દેવ ની આ સ્થિતિ તમારી ધીરજ ની પરીક્ષા લઇ શકે છે.આ લોકોને કારકિર્દી માં સમસ્યાઓ અને મોડા નો સામનો કરવો પડી શકે છે.તમારા માંથી ઘણા લોકો આ સમયગાળા માં કારકિર્દી માં બદલાવ કે પછી વિદેશ માં નોકરી કરવા જઈ શકે છે.મીન રાશિના લોકો સંતુષ્ટિ ની કમી ના કારણે નોકરી બદલતા નજર આવી શકે છે.

લાભકારી ગ્રહ ગુરુ વર્ષ 2025 માં સારી સ્થિતિ માં હશે કારણકે આ સમયે એ તમારા ચોથા ભાવમાં હાજર રહેશે.એના ફળસ્વરૂપ,આ સમયગાળો તમારી કારકિર્દી માટે શુભ રહેશે.મીન વાર્ષિક રાશિફળ 2025 બતાવી રહ્યું છે કે કારકિર્દી નો કારક ગ્રહ શનિ મહારાજ પ્રતિકુળ સ્થિતિ માં હશે જે વર્ષ 2025 માં તમારા બારમા અને પેહલા ભાવમાં હાજર રહેશે અને તમને સાડા સાતી નો પ્રભાવ આપતો રહેશે.આના સિવાય,તમને કારકિર્દી માં દરેક પગલે ફૂંક મારીને રેહવું પડશે કારણકે 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 સુધી શનિ દેવ વક્રી અવસ્થા માં રહેશે.આ સમય તમારી કારકિર્દી માટે અનુકુળ નથી કહેવામાં આવતો.જો તમે વેપાર કરો છો,તો તમારે કઠિન પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

મીન વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ 2025 આર્થિક દ્રષ્ટિ થી મીન રાશિના લોકો માટે મુશ્કિલ રહી શકે છે કારણકે આ દરમિયાન તમારા ખર્ચ દિવસે દિવસે વધવાની સંભાવના છે.

શનિ ગ્રહ ના તમારા બારમા ભાવમાં હોવાના કારણે તમારે આ રીત ની પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે.પરંતુ,માર્ચ 2025 પછી થવાવાળો શનિ દેવ નો ગોચર તમારા પેહલા ભાવમાં થશે.છાયા ગ્રહ રાહુ અને કેતુ તમારા બારમા અને છથા ભાવમાં બેઠો હશે અને એવા માં,આ તમારા આર્થિક જીવનમાં સાકરતામ્ક પરિણામ દેવાનું કામ કરશે.

બારમા ભાવમાં રાહુ ની હાજરી તમને અચાનક રૂપથી પૈસા નો લાભ કરાવશે.ગુરુ ગ્રહ એપ્રિલ મહિના સુધી તમારા ત્રીજા ભાવમાં હશે અને આ તમે કમાયેલા પૈસા ને ખર્ચ કરાવી શકે છે.પરંતુ,મે પછી ગુરુ મહારાજ નો ગોચર તમારા ચિથ ભાવમાં હશે જેના કારણે એમનો પૈસા નો પ્રવાહ સુગમ રહેશે.

જો તમારો પોતાનો ધંધો છે,તો ભલે તમે નફો કમાવા માં સક્ષમ હોવ,એની તમે બચત નહિ કરી શકો.એની સાથે,તમારે નુકશાન નહિ ઉઠાવું પડે.

તમારા અને તમારા જીવનસાથી ના નામથી કેટલા ગુણ મળે છે? જાણવા માટે અત્યારે ક્લિક કરો, નામ થી ગુણ મેળાપ

મીન રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

મીન વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે મીન વાર્ષિક રાશિફળ 2025 શિક્ષા ની દ્રષ્ટિ થી મીન રાશિના વિદ્યાર્થી માટે સમસ્યાઓ અને ચુનોતીઓ થી ભરેલું રહી શકે છે.આવું એટલા માટે થશે કે ફેબ્રુઆરી 2025 સુધી શનિ તમારા બારમા ભાવમાં રહેશે અને આખું વર્ષ તમને સાડા સાતી નો પ્રભાવ આપતો રહેશે.પરંતુ,માર્ચ 2025 પછી આ તમારા માટે પેહલા/લગ્ન ભાવમાં ગોચર કરશે.એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ અશુભ સ્થિતિ માં રહેશે અને એના પછી મે મહિનામાં ચોથા ભાવમાં પ્રવેશ કરી જશે.આ સમયગાળા માં ગુરુ દેવ શિક્ષા ના કારક ગ્રહ ના રૂપમાં તમને અભ્યાસમાં સકારાત્મક પરિણામ આપશે.પરંતુ,માર્ચ પછી શનિ દેવ તમારા પેહલા ભાવમાં બેસીને શિક્ષા ની ગતિ ની ધીમી કરી શકે છે અને તમારી એકાગ્રતા આવડત નબળી રેહવાની સંભાવના છે.રાહુ તમારા બારમા ભાવમાં રહીને તમને બેચેન કરી શકે છે અને એવા માં,તમારી અંદર એકાગ્રતા ની કમી નજર આવી શકે છે કે પછી તમે જે પણ અભ્યાસ કરશો એ ભુલી શકો છો.

મીન રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

મીન વાર્ષિક રાશિફળ કહે છે કે મીન વાર્ષિક રાશિફળ 2025 માં મીન રાશિ વાળા નું પારિવારિક જીવન ખુશાલ નહિ રહેવાનું અનુમાન છે અને એવા માં,ઘર-પરિવારમાં અને સદસ્યો ની સાથે ઉચ્ચ મુલ્ય બનાવી રાખવું મુશ્કિલ થઇ શકે છે.વર્ષ 2025 માં શનિ બારામાં અને પેહલા ભાવમાં અશુભ સ્થિતિ માં તાહશે અને તમને શનિ સાડા સાતી નો નકારાત્મક પ્રભાવ દેવાનું કામ કરશે.ગુરુ આ વર્ષે તમારા ત્રીજા અને ચોથા ભાવમાં અશુભ સ્થિતિ માં હશે અને તમને શનિ સાડા સાતી નો નકારાત્મક પ્રભાવ દેવાનું કામ કરશે.તમારા પરિવારના સભ્યો દ્વારા ખોટું સમજવામાં આવે છે જેનાથી ઘર માં અશાંતિ આવી શકે છે.મે 2025 પછી તમારે પરિવર્તન નો સામનો કરવો પડી શકે છે.

આજે ચાંદ ક્યારે નીકળશે? આ જાણવા માટે ક્લિક કરો

મીન રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

મીન વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 મીન રાશિના લોકો માટે પ્રેમ ને લગ્ન જીવન માટે સામાન્ય રેહવાની આશંકા છે કારણકે મુખ્ય ગ્રહ ના રૂપમાં શનિ અને ગુરુ ગ્રહ નકારાત્મક સ્થિતિ માં રહેશે.જો તમે કોઈને પસંદ કરતા હોવ,તો રિલેશન માં આવવાથી બચો અને થોડા સમય માટે ટાળી દો.જો તમે લગ્ન કરવા માંગો છો,તો વર્ષ 2025 પ્રેમ અને લગ્ન જીવન ની દ્રષ્ટિ થી સારું નથી કહેવામાં આવતું.એવા માં,તમને લગ્ન ના બંધન માં નહિ જવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમય શુભ નથી.પરંતુ,લાભકારી ગ્રહના રૂપમાં ગુરુ તમારા ચોથા ભાવમાં રહેશે અને આ સ્થિતિ લગ્ન માટે અનુકુળ નહિ રહે.જો તમે વર્ષ 2025 માં લગ્ન કરી પણ લેશો તો તમારે સબંધ માં ભાવનાત્મક સમસ્યાઓ નો સામનો કરવો પડશે.

મીન રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : આરોગ્ય

મીન વાર્ષિક રાશિફળ ની વાત કરીએ તો,મીન વાર્ષિક રાશિફળ 2025 માં મીન રાશિ વાળા ને આરોગ્યમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમારી રોગ પ્રતિરોધક આવડત નબળી રહી શકે છે.આ આખું વર્ષ શનિ અને ગુરુ ગ્રહ પ્રતિકુળ અવસ્થા માં રહેશે અને એના પરિણામસ્વરૂપ,તમને પગ અને કમર ની સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમને સ્વસ્થ રહેવા માટે નિયમિત રૂપથી યોગ અને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે એટલે તમારું આરોગ્ય સારું બની રહે.

અહીંયા ક્લિક કરીને મફત માં કરો, નામ થી કુંડળી મેળાપ

મીન વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • દરરોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
  • શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • મંગળવાર ના દિવસે રાહુ/કેતુ માટે યજ્ઞ-હવન કરો.
  • ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન દાન કરો.

તમારી રાશિ મુજબ વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. 2025 મીન રાશિ વાળા લોકો માટે કેવું રહેશે?

જવાબ 1. વર્ષ 2025 માં ગુરુ ની સ્થિતિ મીન રાશિ વાળા ના કારકિર્દી માટે બહુ સારી રહેશે.

પ્રશ્ન 2. મીન રાશિ માટે કયો પથ્થર શુભ હોય છે?

જવાબ 2. ગુરુ ગ્રહ મીન રાશિનો સ્વામી છે એટલે પુખરાજ પેહરવો તમારા માટે લાભકારી રહેશે.

પ્રશ્ન 3. વર્ષ 2025 માં મીન રાશિ વાળા ને પૈસા ક્યારે મળશે?

જવાબ 3. આ વર્ષે રાહુ કેતુ ની સ્થિતિ તમને આર્થિક જીવનમાં સારા પરિણામ આપશે.

પ્રશ્ન 4. મીન રાશિ વાળા એ કોની પુજા કરવી જોઈએ?

જવાબ 4. મીન રાશિ વાળા એ ભગવાન વિષ્ણુ ની પુજા કરવી જોઈએ.